by Chandresh Bhatt | May 22, 2019 | Blog
ચંદ્ર-શનિનો વિષયોગ અને તેનું શાંતિ યજન બાર રાશિના જન્મલગ્ન નું ફળકથન જન્મકુંડલીમાં ચંદ્ર-શનિનો વિષયોગ તેનું અશુભ ફળ ઉત્પન્ન થતું હોય તો તેની શાંતિ કરાવવાથી અવશ્ય શુભફળની પ્રાપ્તિ જોવાય છે. વિષયોગમાં અમૃત રહેલું છે.વિષને છૂટું પાડવાથી અમૃતની પ્રાપ્તિ થાય છે. ચંદ્ર-શનિ...
by Chandresh Bhatt | May 13, 2019 | Blog
कालसर्पभाग -1 वराहमिहिर ने अपनी संहिता में कहा की कुंडली मे रेखा मे पंच स्थान खाली होना चाहिए, तो काल सर्प योग बनता है| जन्म कुंडली मे राहु और केतु के बीच सभी ग्रह होने से कालसर्प योग बनता है| जातक नव संयोग सर्प योग का उल्लेख किया है| कल्याण वर्मा ने अपनी बहुमूल्य...
by Chandresh Bhatt | May 13, 2019 | Blog
रविः स्थिरः शितकरश्चरश्च महीज उग्रः शशिजश्च मिश्रः| लघुः सुरेज्यो मृद्रुश्च शनिश्च तीक्ष्णःकथितो मुनीन्द्रैः|| સૂર્ય (રવિ) સ્થિર,ચંદ્ર(સોમ)ચર,મંગળ-ઉગ્ર,બુધ-મિશ્ર,ગુરુ-લઘુ,શુક્ર-મૃદુ,અને શનિ-તીક્ષ્ણ છે. ગ્રહો ના નામ અનુસાર કાર્ય તે ગ્રહોનું કાર્ય કરવાથી સફળતા મળે છે....
by Chandresh Bhatt | May 10, 2019 | Blog
રુદ્રયાગ, લઘુરુદ્ર, મહારુદ્ર, અતિરુદ્ર, “રુદ્ર” શબ્દ નો અર્થ સૃષ્ટિના મુખ્ય ત્રણ દેવ “બ્રહ્માજી” દ્વારા ઉત્પત્તિ “વિષ્ણુ” દ્વારા સ્થિતિ અને “રુદ્ર” દેવ નું કાર્ય બ્રહ્માજી ઉત્પન્ન કરેલ જીવ સૃષ્ટિ એનો સંહાર કરવો, આ જવાબદારી ભગવાન શ્રી “મહારુદ્ર” ના માથે છે,...
by Chandresh Bhatt | May 5, 2019 | Blog
વાસ્તુશાસ્ત્ર ભાગ-૧૩ ચાર દિશાથી કેવી રીતે લાભ થાય, તે વાસ્તુ થી જોઈએ. પૂર્વમાં સ્નાનાગૃહ હોવાથી લાભ થાય. અગ્નિ ખૂણામાં રસોડું હોવાથી લાભ થાય. દક્ષિણમાં શયન કક્ષ હોવાથી લાભ થાય. નૈઋત્યમાં શસ્ત્રો મુકવા તેમજ વસ્ત્ર મુકવાથી લાભ થાય. વધારાની ગૃહ સામગ્રી રાખવી. શૌચાલય,...
by Chandresh Bhatt | May 5, 2019 | Blog
વાસ્તુશાસ્ત્ર ભાગ:૧૪ ભગવાનને જે દીવો કરો તેનું મુખ કઈ બાજુ રાખવું? ઘરની રૂમોમાં કઈ કઈ દિશા માં ટ્યુબલાઈટ મુકવી? દિવાને પૂર્વ દિશામાં રાખવાથી આયુષ્યની વુદ્ધી થાય છે. તે પ્રમાણે પૂર્વની દિવાલ બાજુ મૂકી શકાય. ઉત્તર દિશામાં રાખવાથી ધનથી પ્રાપ્તિ થાય. પશ્ચિમ દિશામાં...