astrogujartilogo

વાસ્તુશાસ્ત્રભાગ-૩ (vastu shastra bhag 03)

વાસ્તુશાસ્ત્રભાગ-૩ જે ભૂમિ ઉપર વૃક્ષ, ઘાસ, ખેતીવાડી થતી હોય તે ભૂમિ જીવિત છે, જે ભૂમિ ઉપર કાંટાવાળા ઝાડ, ઉબડ-ખુબડ જગ્યા, ઉંદરોને રહેવાના દર આ ભૂમિ મૃત ભૂમિ છે, સારી ભૂમિ સુખ આપે છે, મૃત ભૂમિ દુઃખ આપે છે, હવે તમે વાસ્તુ પ્રમાણે મકાન બનાવ્યું હોય પરંતુ  ભૂમિનો દોષ...

વાસ્તુશાસ્ત્રભાગ-૪ (vastu shastra bhag 04)

વાસ્તુશાસ્ત્રભાગ-૪ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોતા હંમેશા ઘરનું આંગણું ચોખ્ખું રાખવુ, ગોબરથી લીપવું, ગૌમુત્ર, ગંગાજળ છાંટવું, જયારે પણ મકાન બનાવવાનું હોય. એક દિવસ અને એક રાત્રી ગાયોના ટોળાને ત્યા બેસાડવાનું જેથી તે ભૂમિ હંમેશા શુભ ફળ આપે છે. પૂર્વ દિશા તરફ ભૂમિને ઉંચી...

વાસ્તુશાસ્ત્ર ભાગ-૨ (vastu shastra bhag 02)

વાસ્તુશાસ્ત્ર ભાગ-૨ રહસ્ય એવું છે કે કેટલા લોકો એવું વિચારે છે વાસ્તુશાસ્ત્રથી જો મકાન બનાવવામાં આવે તો અમે બધા દુઃખોથી કેવી રીતે છુટીએ? અમને શાંતિ કેવી રીતે મળે? આજે તમને એવો પણ વિચાર આવે કે જેના મકાનો વાસ્તુશાસ્ત્રથી બન્યા છે, તે લોકો પણ કષ્ટ ઉઠાવે છે, અને તેમને...

વાસ્તુશાસ્ત્ર ભાગ-૧ (vastu shastra bhag 01)

વાસ્તુશાસ્ત્ર ભાગ-૧ વાસ્તુ શબ્દ નો અર્થ નિવાસ થાય છે, જે ભૂમિ ઉપર નિવાસ કરો તે જગ્યાને વસ્તુ તરીકે ઓળખવા મા આવે છે. થોડા વર્ષો થી આપણા સમાજમાં વાસ્તુવિદ્યા તરફ આપણે ધ્યાન આપીએ છીએ. પ્રાચીનકાળ માં ૬૪ પ્રકારની કળાઓ ની વિદ્યા વિદ્યાર્થી પ્રાપ્ત કરતા હતા. જેમા...